NSUI દ્વારા ગુજરાત યુનવર્સિટી દ્વારા છેલ્લા વર્ષ અને ના PG વિદ્યાર્થીઓ ને માસ પ્રમોશન માટે માગણી

      ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન કોલેજોમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને પ્રથમ વર્ષ અને બીજા વર્ષ ના વિદ્યાર્થીઓએ કોરોના ના કારણે પરીક્ષા વિના મેરીટ બેઝ માસ પ્રમોશન આપવામાં આવ્યું છે, જ્યારે સ્નાતક કક્ષાના અભ્યાસ કરતા છેલ્લા વર્ષ તેમજ PG ના   વિદ્યાર્થીઓ ને પરીક્ષા લેવાનુ નક્કી કરવામાં આવ્યું છે.

        જેને લઇને દ્વારા જ્યાં સુધી કોરોના ની મહામારી પૂર્ણ ન થાય ત્યાં સુધી કોઈ પણ પ્રકારની પરીક્ષા ન લેવામા આવે તેવી માગણી ગુજરાત યુનવર્સિટી ના કુલપતિ પરિમલ વ્યાસ સમક્ષ માગણી કરવામાં આવી છે, ઉપરાંત તેમને પણ માસ પ્રમોશન આપવામાં આવે એવો અનુરોધ કરવામાં આવ્યો.

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ